કલેક્ટરશ્રીએ રતનપર ગામના લોકોની સમસ્યાઓ સાંભળી: તલાટી દફ્તરની પણ તપાસ

0
જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે ધાંગધ્રા તાલુકાના રતનપર ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનોની પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગેની સમસ્યાઓ સાંભળી હતી.
આ પછી, તેમણે તાત્કાલિક તલાટીની કચેરીની મુલાકાત લીધી અને દફ્તરની તપાસ કરી. કલેક્ટરશ્રીએ તલાટીની કામગીરીની સમીક્ષા કરી અને એપેન્ડિક્સ-અ ફોર્મ ભરી જરૂરી સૂચનો આપ્યા. આ મુલાકાતથી ગામના લોકોમાં આશા જાગી છે કે તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવશે અને સરકારી કામકાજમાં વધુ ગતિશીલતા આવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top